Sunday, February 22, 2026
Homeરાજ્યહાલારઓખામાં હૃદયરોગના હુમલાના કારણે યુવાનનું મૃત્યુ

ઓખામાં હૃદયરોગના હુમલાના કારણે યુવાનનું મૃત્યુ

ઓખામાં આવેલી સર્વોદય મહિલા મંડળની ઓફિસની બાજુમાં રહેતા સંજયભાઈ જેન્તીભાઈ કાંડેલા નામના 48 વર્ષના રામાનંદી સાધુ યુવાનને ગઈકાલે રવિવારે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ દીપકભાઈ બલભદ્રભાઈ લશ્કરીએ ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular