Saturday, September 21, 2024
Homeરાજ્યહાલારઆંબરડી મેવાસાના આધેડનું પેરાલીસીસનો એટેક આવતા મોત

આંબરડી મેવાસાના આધેડનું પેરાલીસીસનો એટેક આવતા મોત

- Advertisement -

જામજોધપુર તાલુકાના આંબરડી મેવાસા ગામમાં રહેતાં આધેડને પેરાલીસીસનું એટેક આવતા સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના આંબરડી મેવાસા ગામમાં રહેતાં ભીખાભાઈ રૂડાભાઈ ખેંગારીયા (ઉ.વ.50) નામના આધેડને ગત તા.15 ના રોજ સાંજના સમયે તેના ઘરે એકાએક પેરાલીસીસનો એટેક આવતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન શનિવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સુરેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular