Thursday, April 10, 2025
Homeરાજ્યજામનગરજામનગરના ડો.આંબેડકર પુલ નીચેથી પુરૂષનો મૃતદેહ સાંપડયો

જામનગરના ડો.આંબેડકર પુલ નીચેથી પુરૂષનો મૃતદેહ સાંપડયો

જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલા ડો.બાબાસાહેબ આંબેડકર પુલ નીચેથી આજે સવારે અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતાં પોલીસે ઘટના સ્થળેપહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીક આવેલાં ડો.બાબાસાહેબ આંબેડકર પુલ નીચે આજે સવારે કોઇ અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યાની જાણ કરતાં પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ભીક્ષુક જેવા જણાતા પુરૂષના મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. પોલીસના પ્રાથમિક તારણમાં બીમારી સબબ મોત નિપજયું હોવાનું જાણવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular