જામનગર આશીર્વાદ રિસોર્ટ ખાતે આયોજિત ગરબા ટાઉન ખેલૈયાઓ માટે નવરાત્રીની પ્રથમ પસંદગી બની ગયું છે. શહેરના ખેલૈયાઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે રાસ-ગરબાની મોજ માણી. સજાવટ, સંગીત અને ઉજવણીનો રંગ જામતા નવરાત્રીના પર્વમાં ખેલૈયાઓએ પરંપરા સાથે આધુનિકતાનો સુંદર સંયોગ અનુભવ્યો.
View this post on Instagram


