Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં કોરોનાથી મૃત્યુ પામેલ કોંગ્રેસ કાર્યકરોના પરિવારને મળ્યા કોંગ્રેસના નેતાઓ

જામનગરમાં કોરોનાથી મૃત્યુ પામેલ કોંગ્રેસ કાર્યકરોના પરિવારને મળ્યા કોંગ્રેસના નેતાઓ

અમિત ચાવડાની સાથે સ્થાનિક હોદ્દેદારો ઉપસ્થિત

જામનગરમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા જનચેતના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે આજે રોજ અમિત ચાવડા જામનગરમાં ઉપસ્થિત છે જન ચેતના રેલીના આયોજનમાં ભાગ લેવાના છે.

- Advertisement -

જામનગરમાં જે કોંગ્રેસ કાર્યકરોના કોરોનામાં મૃત્યુ થયા છે. તેમના પરિવારજનોને આજે અમિત ચાવડા સહીત શહેર કોંગ્રેસના પ્રમુખ સહીતના હોદ્દેદારો મળ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular