Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરઆર્મી ભરતી કાર્યાલય જામનગર દ્વારા આર્મી ભરતી મેળો

આર્મી ભરતી કાર્યાલય જામનગર દ્વારા આર્મી ભરતી મેળો

ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આગામી માસમાં આર્મી ભરતીમેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર સોલ્જર જનરલ ડ્યુટી (ALL ARMS) અગ્નીવીર સોલ્જર ટ્રેડમેન તમામ ટ્રેડ (ALL ARMS), અગ્નીવીર સોલ્જર ટેકનીકલ (ALL ARMS), તેમજ અગ્નીવીર સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનીકલ (ALL ARMS)ની કક્ષા પર ભરતી યોજાવાની છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માંગતા ફક્ત અપરણિત પુરુષ 17.5થી 21 વર્ષના ઉમેદવારે https://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તા. 22/3/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા આપવાની રેહશે. વધુ માહિતી માટે આર્મી ભરતી કાર્યાલય જામનગર (0288)2550734, 8866976177 અથવા રોજગાર કચેરીના હેલ્પલાઈન નંબર 0288-2564654 પર સંપર્કકરવાં મદદનીશ નિયામક રોજગાર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular