Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ગુજકેટની પરીક્ષામાં 2382 વિદ્યાર્થીઓ

જામનગરમાં ગુજકેટની પરીક્ષામાં 2382 વિદ્યાર્થીઓ

આજે રાજ્યમાં ગુજકેટની પરીક્ષા છે ત્યારે જામનગર જિલ્લામાં કુલ 12 કેન્દ્રો પર 121 બ્લોકમાં 2382 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી આજે સવારે 10 થી સાંજે 4 સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં ભૌતિક રસાયણ, જીવ વિજ્ઞાન અને ગણિતના પેપરો લેવાશે. ગુજરાતી, હિન્દી અને અંગે્રજી માધ્યમમાં પ્રશ્ર્નપત્ર આવશે. જેમાંથી ગુજરાતી માધ્યમના 1335 વિદ્યરાર્થીઓ અને અંગે્રજી માધ્યમમાં 1047 વિદ્યાર્થીઓ પેપર આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular