ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર પરિવાર સાથે જામનગરથી રવાના થયા હતા. જામનગર એરપોર્ટ પરથી રવાના થયા
સચિન સાથે તેમની પત્ની અંજલી તેંડુલકર, પુત્રી સારા તેંડુલકર અને પુત્ર અર્જુન તેંડુલકર પણ હાજર રહ્યા હતા.
View this post on Instagram
અંબાણી પરીવારના મહેમાન બન્યા હતા, બાદ જામનગરથી રવાના
સાથે જાણીતા ક્રિકેટર યુવરાજસિંગ સાથે જામનગર એરપોર્ટ પરથી રવાના થયા.


