23 માર્ચ શહિદ દિન નિમિતે શિખ સમાજ દ્વારા શહિદ ભગતસિંહને શ્રઘ્ધાંજલી અર્પણ કરાઇ હતી.

જામનગર શહેરમાં હવાઇ ચોક વિસ્તારમાં આવેલ શહિદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતાં. શિખ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી ફુલહાર અર્પણ કરી શ્રઘ્ધાંજલી પાઠવી હતી.
View this post on Instagram


