Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર રોજગાર કચેરી દ્વારા ભરતી મેળો યોજાયો - VIDEO

જામનગર રોજગાર કચેરી દ્વારા ભરતી મેળો યોજાયો – VIDEO

- Advertisement -

- Advertisement -

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા બુધવારના રોજ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 13 નોકરી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતાં અને ઉમેદવારોની સ્થળ ઉપર જ પસંદગી કરવામાં આવી હતી. આ રોજગાર ભરતી મેળામાં કુલ 165 જેટલા રોજગારવાંચ્છુકો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular