Wednesday, January 14, 2026
Homeરાજ્યજામનગરછેવાડાના માનવી સુધી પહોંચી તેમના પ્રશ્નોને વાચા આપતા ધારાસભ્ય રીવાબા જાડેજા

છેવાડાના માનવી સુધી પહોંચી તેમના પ્રશ્નોને વાચા આપતા ધારાસભ્ય રીવાબા જાડેજા

જામનગર શહેરમાં ડ્રીમસીટી સોસાયટીમાં ગટરના પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવા માટે સોસાયટીના રહેવાસીઓએ ધારાસભ્ય રીવાબા જાડેજાને રજૂઆત કરી હતી. ત્યારે વોર્ડ નં.10 માં આવેલી સોસાયટીના રહેવાસીઓના પ્રશ્ર્નોનું નિવારણ માત્ર 10 જ દિવસમાં કરી આપતા આ કાર્યનો પ્રારંભ કરાયો હતો. આ સ્થળે ખોદકામ શરૂ કરાતા કોર્પોરેટર પાર્થભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ તેમજ અરજી કરનાર દશરથસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. અને કોર્પોરેટર તથા અરજી કરનારે ધારાસભ્ય રીવાબા જાડેજાનો આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular