Saturday, October 19, 2024
Homeરાજ્યજામનગરરાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ આવતીકાલે લોકોને મળશે

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ આવતીકાલે લોકોને મળશે

- Advertisement -

ગુજરાત રાજયના અન્ન અને નાગરીક પુરવઠા, કુટીર ઉધોગ તથા ગ્રાહક સુરક્ષા વિભાગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા(હકુભા) તા.1 જુલાઇના રોજ સર્કિટ હાઉસ, લાલ બંગલા ખાતે લોકોને મળશે અને જે વ્યક્તિ ચાહે તે એમની મુલાકાત લઈ શકે છે, સતત લોકો સાથે જોડાયેલા રહેતા ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) લોકોના પ્રશ્નોને સાંભળશે.

- Advertisement -

જામનગરમાં સર્કિટ હાઉસ, લાલબંગલા ખાતે તા.1ના રોજ સવારના 10 થી બપોરના 1 કલાક દરમ્યાન રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) મળશે આ દરમિયાન તમામે સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને આવવા અનુરોધ કરવામાં આવે છે. આ અંગેની નોંધ લેવા માટે રાજયમંત્રીના કાર્યાલયની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular