Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ખંડણીના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબીએ દબોચ્યો

જામનગરમાં ખંડણીના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબીએ દબોચ્યો

- Advertisement -

જામનગર શહેરના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણીના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબીની ટીમે શંકરટેકરીમાંથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સીટી સી ડીવીજન પોલીસ સ્ટેશનમાં એક વર્ષ અગાઉ નોંધાયેલા ખંડણીના ગુનામાં નાસતા ફરતા અરાોપી અંગે એલસીબીના અરજણ કોડીયાતર અને મયુદ્દીન સૈયદને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંઈહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે શંકરટેકરી વિસ્તારમાં પ્રજાપતિની વાડી પાસેથી શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સને દબોચી લઇ સીટી સી ડીવીઝનને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular