Monday, December 8, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકોની રઝળતાં ઢોર હટાવ બ્રિગેડ

જામ્યુકોની રઝળતાં ઢોર હટાવ બ્રિગેડ

જામ્યુકો દ્વારા શહેરના માર્ગો પર રઝળતાં ઢોરને ખદેડવા માટે ખાસ બ્રિગેડ તહેનાત કરવામાં આવી છે. શહેરના મુખ્યમાર્ગો પર 49 સ્થળો પસંદ કરી ત્યાં માણસોને તૈનાત કરવામાં આવ્યા છે. જામ્યુકોની આ ટુકડી મુખ્ય માર્ગો પરથી ઢોરને અન્યત્ર ખદેડશે. આ રીતે મુખ્યમાર્ગો પર ઢોરની સમસ્યાની હંગામી નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ટુકડીઓ સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 વાગ્યા દરમ્યાન મુખ્ય માર્ગો પર ફરજ બજાવી રહી છે. મુખ્ય માર્ગો પરથી તગેડવામાં આવતા ઢોર અલબત્તી શેરીઓમાં સમસ્યા સર્જી રહયા છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular