ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા જામનગરના વિશેષ મહેમાન બન્યા. જામનગર એરપોર્ટ પર રોહીત શર્માનુ આગમન થયુ. જામનગર એરપોર્ટ પરથી રોહિત શર્મા વનતારા જવા રવાના થયા, જ્યાં તેઓ અંબાણી પરિવારના વિશેષ મહેમાન તરીકે પરિવાર સાથે રોકાવાના છે.
View this post on Instagram


