Saturday, December 6, 2025
Homeવિડિઓજામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સારવારમાં ઓકિસજન માસ્ક કાઢી નાખતા હોવાનો...

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સારવારમાં ઓકિસજન માસ્ક કાઢી નાખતા હોવાનો પરિવારજનોનો આક્ષેપ

જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીને ઓકિસજન આપવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેમના પરિવારજનોની હાજરીમાં ઓકિસજન માસ્ક કાઢી નાખવામાં આવતા દર્દીનું મૃત્યુ થયું હોય અને પરિવારજનો દ્વારા ફરીથી માસ્ક લગાવવા વિનંતી કરવા છતાં માસ્ક લગાવવામાં આવ્યું ન હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular