Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બીમારી સબબ નિવૃત્ત વૃદ્ધનું મૃત્યુ

જામનગર શહેરમાં બીમારી સબબ નિવૃત્ત વૃદ્ધનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરના પટેલ કોલોની શેરી વિસ્તારમાં રહેતાં વૃદ્ધને બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી સબબ તબિયત લથડતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના પટેલ કોલોની શેરી નં.11/3 માં રહેતાં હરેશભાઈ બાબુલાલ ખોના (ઉ.વ.61) નામના વણિક વૃદ્ધને બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી હતી તે દરમિયાન રવિવારે રાત્રિના સમયે તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ પ્રવિણભાઈ દ્વારા જાણ કરાતા હેકો ટી.કે.તાયાણી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular