Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરખેડૂત માટે અપમાનજનક શબ્દ વાપરનાર કેન્દ્રીયમંત્રી વિરૂધ્ધ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન...

ખેડૂત માટે અપમાનજનક શબ્દ વાપરનાર કેન્દ્રીયમંત્રી વિરૂધ્ધ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર

ભારતીય જનતાના કેન્દ્રીય મંત્રીમંડળના મિનાક્ષીબેન લેખીએ ખેડૂતો વિરૂધ્ધ અપમાનજનક શબ્દો કહ્યા હોય આમ આદમી પાર્ટી જામનગર દ્વારા તેમની વિરૂધ્ધ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ આ અંગે કેન્દ્રીયમંત્રી દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગણી કરી છે. જો આ અંગે કેન્દ્રીયમંત્રી મંડળના મિનાક્ષીબેન લેખી માફી નહીં માગે તો ખેડૂતોને સાથે રાખી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular