Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાના સફાઇ કામદારોના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવાયું

જામનગર મહાનગરપાલિકાના સફાઇ કામદારોના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવાયું

જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઇ કામદારોના અવસાન બાદ વારસદારને નોકરી આપવા તેમજ જામ્યુકો દ્વારા 3 વર્ષ પુર્વે કરાર આધારીત ઇન્ચાર્જ મુકાદમોની ભરતી કરવામાં આવી હતી. તેના એલાઉન્સ કે કાયમી ઓર્ડર કરવામાં આવ્યા ન હોય તથા સફાઇ કામદારોને લાયકાત મુજબ પ્રમોશન આપવા સહિતના મુદ્દે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી મજદુર યુનિયન દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના કમિશનર હાજર ન હોય પટાવાળાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular