Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરશહીદ જવાનને શ્રધ્ધાંજલિ અપાઈ

શહીદ જવાનને શ્રધ્ધાંજલિ અપાઈ

ભારતીય થલ સેનામાં ફરજ દરમિયાન વીરગતિ પામેલ જામનગરના શહીદ સ્વ. રવિન્દ્રકુમાર પાસવાનનો પાર્થિવ દેહ જામનગર ખાતે પહોંચ્યો હતો.

- Advertisement -

ત્યારે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા અને સભ્યો દ્વારા શહીદ જવાનને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular