Sunday, December 28, 2025
Homeરાજ્યજામનગરગુરૂ ગોવિંદ સિંઘજીની જન્મજ્યંતી નિમિત્તે જામનગરમાં ભકિતભાવ સાથે નગર કિર્તન યાત્રા નિકળી...

ગુરૂ ગોવિંદ સિંઘજીની જન્મજ્યંતી નિમિત્તે જામનગરમાં ભકિતભાવ સાથે નગર કિર્તન યાત્રા નિકળી – VIDEO

જામનગર ગુરુદ્વારા ગુરુ સિંઘ સભા દ્વારા ગુરુ ગોવિંદ સિંઘજીની જન્મજ્યંતી નિમિત્તે ભવ્ય નગર કિર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ નગર કિર્તન યાત્રા સવારે 7:30 વાગ્યે શહેરના ગુરુદ્વારા ખાતેથી નીકળી જી.જી. હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જી.જી. હોસ્પિટલ ખાતે ગુરૂ ગોવિંદ સિંઘજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

ત્યારબાદ નગર કિર્તન યાત્રા ત્યાંથી ફરી ગુરુદ્વારા ખાતે પરત પહોંચી હતી. ત્યારબાદ ગુરુદ્વારા ખાતે શબ્દ કિર્તનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમા મોટી સંખ્યામા લોકો જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular