જામનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સની શૃંખલા અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ...
તાજેતરમાં દિલ્હીના વઝીરપુરમાં 3.59 કરોડ રૂપિયાની જૂની 500 અને 1000 ની નોટો જપ્ત કરવામાં આવી છે અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
https://youtube.com/shorts/wWWgX_WwI6U
ત્યારે આરોપીઓનો...
જામનગર શહેરમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન નિયમોના ઉલ્લંઘન સામે જામનગર મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં વધતા હાઈરાઈઝ અને અન્ય બાંધકામના કામથી...
જામનગર શહેરમાં રહેતી બાળકી સાથે નરાધમ દ્વારા અડપલાં કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
https://youtube.com/shorts/ZF7Dr2n8r2A
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ વિસ્તારમાં અગિયાર...
જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતૂર્માસ પૂર્ણ થયા પછી ધર્મ પ્રભાવનાઅર્થે શેષ વિહારમાં ગામોગામ જતા હોય છે. તીર્થાટન કરતા હોય છે. શેષ વિહાર દરમ્યાન અનેક સાધુ-સાધ્વીજીઓ...
દર વર્ષે 12 ડિસેમ્બરે યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય રાષ્ટ્રોમાં એવી આરોગ્યસંભાળ વ્યવસ્થા બનાવવા માટે જાગૃતિ લાવવાનો છે જે...