Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરગાંધીજયંતી તથા વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે કતલખાના બંધ રાખવા અનુરોધ

ગાંધીજયંતી તથા વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે કતલખાના બંધ રાખવા અનુરોધ

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના પત્રના અન્વયે મહાત્મા ગાંધીની જન્મજયંતી તા.2 ઓક્ટોબર તથા વિશ્વ પ્રાણી દિવસ તા. 4 ઓક્ટોબર નિમિત્તે રાજ્યના કતલખાના તથા મીટ શોપ/પોલ્ટ્રી શોપ/ફીશ શોપ તથા કતલખાનાઓમા માંસ, મટન, ઈંડા, ચીકન, મચ્છીના વેચાણ બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે અન્વયે જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા કતલખાના/મીટ શોપ બંધ રાખવા તથા આ દિવસો દરમિયાન પશુઓની કતલ ન કરવા અનુરોધ કરવામાં આવે છે જેની સંબંધકર્તાઓએ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા ની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular