તરબૂચ અને શક્કરટેટી બંને શરીરને ઠંડક આપે છે અને પાણીની ઊણપ પૂરી કરે છે.
બંને ફળો શીતળ છે, પણ પાચન ક્રિયા માટે સમય જુદો હોય છે, જેને કારણે મળીને ખાવું હાનિકારક બની શકે છે.
બંને ફળો એકસાથે ખાવાથી ગેસ , અપચો, પેટમાં દુખાવો, ક્યારેક એલર્જી જેવી અસર
ફળો હંમેશાં અલગ અને એકલાં ખાવાં જોઈએ જેથી પાચન યોગ્ય થાય.
સવારે ખાલી પેટ તથા 2 ફળ વચ્ચે ઓછામાં ઓછું 1 કલાકનું અંતર હોવું જોઈએ અને પાણી પીવા તેમજ ફળ ખાવા વચ્ચે પણ વિરામ રાખવો જોઈએ.
ફળો ભેગાં ખાવાથી સ્વાદ મળતો હોય પણ શરીર માટે નુકસાન કારક સાબિત થઇ શકે છે.
તમારું આરોગ્ય તમારા હાથમાં છે – ફળો ખાઓ, પણ યોગ્ય રીતે!