શક્કરટેટી અને તરબૂચ – બંને ફળો સાથે ખાવાં જોઈએ કે નહીં?

જાણો આરોગ્યના દ્રષ્ટિકોણે શું યોગ્ય છે!

તરબૂચ અને શક્કરટેટી બંને શરીરને ઠંડક આપે છે અને પાણીની ઊણપ પૂરી કરે છે.

બંને ફળો ઉનાળાના મિત્રો છે!

બંને ફળો શીતળ છે, પણ પાચન ક્રિયા માટે સમય જુદો હોય છે, જેને કારણે મળીને ખાવું હાનિકારક બની શકે છે.

તાસીર સમાન છતાં પાચન સમય અલગ !

એકસાથે ખાવાથી શું થઈ શકે?

બંને ફળો એકસાથે ખાવાથી ગેસ , અપચો, પેટમાં દુખાવો, ક્યારેક એલર્જી જેવી અસર

ફળો હંમેશાં અલગ અને એકલાં ખાવાં જોઈએ જેથી પાચન યોગ્ય થાય.

તબીબો શું કહે છે?

સવારે ખાલી પેટ તથા 2 ફળ વચ્ચે ઓછામાં ઓછું 1 કલાકનું અંતર હોવું જોઈએ અને પાણી પીવા તેમજ ફળ ખાવા વચ્ચે પણ વિરામ રાખવો જોઈએ.

શક્કરટેટી અને તરબૂચનું ખાવું ક્યારે શ્રેષ્ઠ છે?

મિલાવટ નહીં, સાવધાની રાખો!

ફળો ભેગાં ખાવાથી સ્વાદ મળતો હોય પણ શરીર માટે નુકસાન કારક સાબિત થઇ શકે છે.

તમારું આરોગ્ય તમારા હાથમાં છે – ફળો ખાઓ, પણ યોગ્ય રીતે!

સમજપૂર્વક ખાવું એજ સાચું આરોગ્ય!