નોર્થ કોરિયામાં સનકી તાનાશાહ કિમ જોંગનો શબ્દ જ નિયમ છે. અહીંયા ભારતની જેમ સંસદમાં કોઈ ઠરાવ પસાર થતો નથી અને હોબાળો થતો નથી. આપણે ત્યાં કોરોનાની...
કેન્દ્ર સરકારે બુધવારે કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્રએ કહ્યું છે કે રાજ્યોને સાવચેતી રાખવી જોઈએ. દેખરેખ, કન્ટેનમેન્ટ તથા સાવધાનીની દ્રષ્ટિએ કડક વલણ અપનાવવું...
30 સપ્ટેમ્બરના રોજ કોરોનાને લગતી ગાઇડલાઇન જાહેર થઇ હતી તે 30 નવેમ્બર સુધી લાગુ રહેશે : ગૃહમંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી
રાજ્યમાં કોરોના મહામારીને લઈને થયેલી સુઓમોટો અરજીની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર, રાજકીય પાર્ટીઓ અને જનતાને ફટકાર લગાવી કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન...