દિવાળીના તહેવારને લઇને તમામ જગ્યાઓ પર લોકોની ભીડ ઉમટી પડી હતી. જેને લઇને કોરોનાના કેસોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.સૌરાષ્ટ્રમાં નવા વર્ષના આગમન સાથે જ...
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના રોગચાળાનું અવિરત સંકટ કાયમ છે. દિનપ્રતિદિન કોરોનાના દરદી અને મૃત્યુનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સરકાર આ મામલે નિષ્ફળ હોવાનું વિપક્ષો દાવો કરે...