કેન્દ્ર સરકાર દ્વારા 15મી ઓક્ટોબરથી શાળા-કોલેજો ખોલવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, પરંતુ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને કારણે દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરૂ...
મંગળવારે સરકારે લોકસભામાં આંકડા આપતાં જણાવ્યું કે, માર્ચ-જૂન દરમિયાન કોરોના-લોકડાઉનના કારણે દેશભરમાં 100 લાખ શ્રમિકો ‘ચાલીને’ ઘરે પહોંચ્યા. કોરોના-લોકડાઉનના કારણે 1 કરોડ શ્રમિકોએ વિવિધ રાજ્યો છોડી...