ગુજરાતના ચૂંટણીપંચ પાસે પૂરતી સંખ્યામાં વીવીપેટ મશીનો ન હોવાથી, ચુંટણીની પારદર્શિતા પર અસર થવા સંભવ: અરજદાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરી એક વખત ઈવીએમનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને ભારતીય રાજકારણ અંગે ચિંતા વ્યક્ત...