રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજનું ગઈકાલના રોજ કોરોના વાયરસના કારણે ચેન્નઈની હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. તેઓનું નિવાસસ્થાન રાજકોટ હોવાથી આજે તેમના મૃતદેહને રાજકોટ લઇ આવવામાં આવશે. અભય...
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ તમામ સભ્યોને શપથ લેવડાવ્યા હતા. ગુજરાતના 4 સાંસદો સહીત કુલ 45 નવા સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. ...