જાણો કેટલાંય આયુર્વેદ સુત્રો (ભાગ-2)
ખજુર શકિત હાજરાહજુર
ગુટખા બીમારીના ઝટકા
મધ દુ:ખોનો કરે વધ
હરડે બધા રોગને મરડે
દહીં જ્યાદા ધુમાકે ખાઓ તો સહી
તલ અને દેશી ગોળ આરોગ્યને મળે બળ
જાંબુ જીવન કરે નિરોગી અને લાંબુ
મેગી ખરાબ કરે લેંગી
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો